GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ? તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે. તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે. તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે. સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી. તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે. તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે. તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે. સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) કંપનીના પ્રથમ ઑડિટરની નિમણૂક બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા ___ માં કરવામાં આવે છે. 15 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ 15 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો એક ઉત્તમ પૂર્વાનુમાન પધ્ધતિનો માપદંડ નથી ? આર્થિક ચોકસાઈ બુદ્ધિગમ્યતા જટિલતા આર્થિક ચોકસાઈ બુદ્ધિગમ્યતા જટિલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કઈ સલામતીનો ગાળો સુધારવાની પધ્ધતિ નથી ? સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને સ્થિર પડતર ઘટાડીને વેચાણ કિંમતમાં વધારો વેચાણ જથ્થામાં વધારો સમતૂટબિંદુને ઉચ્ચતમ સ્તર પર જાળવી રાખીને સ્થિર પડતર ઘટાડીને વેચાણ કિંમતમાં વધારો વેચાણ જથ્થામાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી આંતરિક અંકુશની મર્યાદા / મર્યાદાઓ કઈ છે ?(I) વ્યવસ્થાકીય માળખાની ખામીઓ(II) વ્યવસ્થાતંત્રનું કદ(III) સત્તાનો દુરઉપયોગ (IV) અપ્રચલિત (I) અને (II) (II) અને (IV) (I), (II) અને (III) આપેલ તમામ (I) અને (II) (II) અને (IV) (I), (II) અને (III) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે. બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ. પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે. ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે. બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ. પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP