GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંક ધિરાણને સરળ બનાવે છે.
(I) પોતાના ભંડોળમાંથી પ્રત્યક્ષ ધિરાણ આપી અથવા પ્રતિભાગી બનીને
(II) સભ્ય દ્વારા બજારમાં ભંડોળ વધારેલ હોય તે દ્વારા
(III) IMFના વધારેલા ભંડોળમાંથી
(IV) ખાનગી રોકાણકારો દ્વારા આપેલ ધિરાણમાં અંશતઃ કે પૂર્ણ બાંહેધરી આપીને

(III) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?
(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.
(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે.
(III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય.

બધાં જ સાચાં છે.
માત્ર (III) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો.
(I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે.
(II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે.
(III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે.
(IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (IV) સાચું છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) વૈધાનિક /કાયદેસર ઑડિટ
(II) વાર્ષિક ઑડિટ
(III) કર ઑડિટ
(IV) અંતિમ ઑડિટ
ઉપરોક્ત ઑડિટના પ્રકારોમાંથી આંતરસંબંધના આધારે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(I) અને (III)
(I) અને (II)
(II) અને (III)
(I) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?
(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.
(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.
(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને.

(II) અને (III)
(I), (II) અને (III)
(I) અને (II)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP