ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

કિસનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મૈથિલીશરણ ગુપ્ત
સુમિત્રાનંદન પંત
મનુભાઈ પંચોળી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

ઝવેરચંદ મેઘાણી
લાભુભાઈ ત્રિવેદી
રવિશંકર રાવળ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP