ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP