ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ધ્રુવાખ્યાન
તીર્થાખ્યાન
નવાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

પ્રવીણ દરજી
જોસેફ મેકવાન
વર્ષા અડાલજા
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP