ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ઈશ્વર પરમાર ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ઈશ્વર પરમાર ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે નવલરામ ગુણવંતરાય આચાર્ય સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે નવલરામ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં આશકા માંડલ લીલેરો ઢાળ માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં આશકા માંડલ લીલેરો ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP