ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

હિમાંશી શેલત
ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાચાતુરી
પુત્રવિવાહ
સુદામાચરિત્ર
દાણાલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP