ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

નવલરામ પંડ્યા
હિમાંશી શેલત
ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

દેવ ઉઠી અગિયારસ
આસો સુદ પૂનમ
ભાદરવી પૂનમ
કારતકી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
પ્રકાશ કિરણ
પ્રકાશ પુંજ
અંધાર - ઉજાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP