ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી અમૃત ઘાયલ મુકુલ કલાર્થી શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા પાણિની વિશાખાદત્ત શિવાનંદ વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ડભોઇ જુનાગઢ વડનગર ચાંપાનેર ડભોઇ જુનાગઢ વડનગર ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેવાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ નંદબત્રીસી રેવાખંડ વાર્તા ચંદ્રાવલી રોહીદાસ નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP