ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા
હિમાંશી શેલત
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
શેખાદમ આબુવાલા
આદિલ મન્સૂરી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

ડભોઇ
જુનાગઢ
વડનગર
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP