ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
જિપ્સી
સ્વામી આનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP