ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી સચ્ચિદાનંદ જિપ્સી સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી સચ્ચિદાનંદ જિપ્સી સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? મીરાંબાઈ આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા મીરાંબાઈ આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1963 1961 1965 1962 1963 1961 1965 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? કલાપી પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોટાદકર કલાપી પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP