ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે
ગાયન વાદન માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે.

વડનગર
જુનાગઢ
ચાંપાનેર
ડભોઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
જયંત પાઠક
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP