ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
કથા વાર્તા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ અંબાલાલ જોષી
વિનોદ હરગોવિંદ જોષી
વિનોદ જયશંકર જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ?

આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
ખલીલ
ધનતેજવી મરિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP