ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ભીંત પર લખવા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. વડનગર જુનાગઢ ચાંપાનેર ડભોઇ વડનગર જુનાગઢ ચાંપાનેર ડભોઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ સરસ્વતી શારદા રાઈટ નાઈટ સરસ્વતી શારદા રાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ જયંત પાઠક બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? કવિ કલ્હણ બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી કવિ કલ્હણ બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP