ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP