ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
તણખામંડળ - ભાગ - 1
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કરસનદાસ માણેક
હરીન્દ્ર દવે
ત્રિભુવન ત્રિવેદી
શિવાનંદ અધ્વર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP