ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
ઈંડા સુંદર ચીતરેલા જ હોય
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

મનહર છંદ : 31 અક્ષર
સવૈયા છંદ : 31 માત્રા
યતિ : અટકસ્થાન
વંશસ્થ છંદ : તતજર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP