ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

રમણલાલ દેસાઇ
કિશોરલાલ મશરૂવાળા
નરહરિ પરીખ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ?

શેખાદમ આબુવાલા
આદિલ મન્સૂરી
ખલીલ
ધનતેજવી મરિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP