ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
ઝીણાભાઈ દેસાઈ
નરહરિ પરીખ
રમણલાલ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

ભારતનો પ્રારંભિક ઈતિહાસ
'હિંદ છોડો' લડત
અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

રમણલાલ વ. દેસાઈ
ચુનીલાલ વ. શાહ
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP