ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઇ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી મરિઝ શેખાદમ આબુવાલા આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1932 1938 1934 1936 1932 1938 1934 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. કાલીદાસ માઘ સુદ્રક કલ્હણ કાલીદાસ માઘ સુદ્રક કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા 'મુંબઈ સમાચાર' ના સ્થાપક બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP