ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
રમણલાલ દેસાઇ
ઝીણાભાઈ દેસાઈ
નરહરિ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
અંતર-આત્મા
સંભાવનાનો સૂરજ
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

મહાદેવ દેસાઈ
રામનારાયણ પાઠક
સ્વામી આનંદ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP