ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

ઇન્દુમતીબહેન શેઠ
પૂર્ણિમાબેન પકવાસા
સી.એન. શાહ
મીઠુબહેન પિટીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

જીવરાજ નારાયણ મહેતા
બળવંતરાય ગોપાલજી મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ
પ્રાંતીય સરકારોની ઘોષણા
બારડોલી સત્યાગ્રહ
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP