ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ? રાષ્ટ્રકૂટ ગંગા ગુપ્ત પછીના મૈત્રક રાષ્ટ્રકૂટ ગંગા ગુપ્ત પછીના મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ ગુજરાતમાં મૂળ મંદિરની બાજુમાં એ જ ભગવાનનું મંદિર કયા સ્થળે બાંધેલ છે ? મૂળ દ્વારકા સોમનાથ દ્વારકા ડાકોર મૂળ દ્વારકા સોમનાથ દ્વારકા ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% 7 થી 8% 9 થી 10% 2 થી 4% 5 થી 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? રાષ્ટ્રકૂટ મૌર્યકાળ મૈત્રકકાળ સોલંકીકાળ રાષ્ટ્રકૂટ મૌર્યકાળ મૈત્રકકાળ સોલંકીકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP