ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ
અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP