ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ? કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને કુંવરજીભાઈ અબ્બાસ તૈયબજી કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજમથકની શરૂઆત થઇ હતી ? ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઇ દેસાઇ ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? નાલંદા વલ્લભી તક્ષશિલા વિક્રમશીલા નાલંદા વલ્લભી તક્ષશિલા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા પંચમહાલના ભીલ જાતિના સંપર્કમાં આવતા ભીલો તથા અન્ય આદિવાસીઓને મદદ કરવાના નિર્ણયમાં તેમને કોણે સહાય કરી હતી ? મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક મણિલાલ દોશી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. કાન્તિ પટેલ પિરાજી સાગરા રતિલાલ કાંસોદરિયા રામજીભાઈ છાતપર કાન્તિ પટેલ પિરાજી સાગરા રતિલાલ કાંસોદરિયા રામજીભાઈ છાતપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP