ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બારડોલી સત્યાગ્રહમાં કયા આગેવાનોની વિનંતીથી વલ્લભભાઈએ આગેવાની સંભાળી હતી ?

અબ્બાસ તૈયબજી
કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતા બંને
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ?

કુમારપાળ
વસ્તુપાળ
નાગભટ્ટ પ્રથમ
ગોવિંદરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી જગતરામ દવે
શ્રી નારાયણ મલ્હાર જોશી
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી- I
ભાવસિંહજી- II
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP