ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો.

શામળદાસ મૂળદાસ સોલંકી
શામળદાસ મગનલાલ સોલંકી
શામળદાસ ચાંચડદાસ સોલંકી
શામળદાસ હરગોવનદાસ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

દયારામ
નરસિંહ મહેતા
મીરાંબાઈ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

જયશંકર સુંદરી
ચંદ્રવદન મેહતા
કનૈયાલાલ મુનશી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP