ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? વૈદિક નિઘંટુ દયાશ્રય ધાતુ પરાયણ સુમતિગણિ વૈદિક નિઘંટુ દયાશ્રય ધાતુ પરાયણ સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી કોઈને કામ આવવું ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી કોઈને કામ આવવું ભાજી અને મૂળા બરાબર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ સોમદેવ-કથાસરિતસાગર ચંદ બરદાઈ-કાવ્યદર્શ તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ સોમદેવ-કથાસરિતસાગર ચંદ બરદાઈ-કાવ્યદર્શ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ લાઘવ અસરકારકતા આઠ પંક્તિ ચમત્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP