ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 100 રૂા. 250 રૂા. 500 રૂા. 700 રૂા. 100 રૂા. 250 રૂા. 500 રૂા. 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલકથા નવલિકા નિબંધ આત્મકથા નવલકથા નવલિકા નિબંધ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગની દહીવાલા એ કયા અખબારમાં કાવ્યકટાક્ષ લેખનમાં કામ કરેલ છે ? સંદેશ ગુજરાત સમાચાર ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાચાર ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'નવઘણ મહંમદ બેગડો રા'ખેંગાર રા'માંડલીક રા'નવઘણ મહંમદ બેગડો રા'ખેંગાર રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP