ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
જયોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

સવાયા સર્જક
સવાઈ ગુજરાતી
મરાઠી સર્જક
લલિત નિબંધકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP