ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નર્મદ સાહિત્યસભા
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
જુગતરામ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

શામળ ભટ્ટ
નરસિંહ મહેતા
ગંગાસતી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP