ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

મધુસૂદન પારેખ
ભગવતીકુમાર શર્મા
ભોળાભાઈ પટેલ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
ચિનુ મોદી
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP