ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 25 ટકા 15 ટકા 20 ટકા 10 ટકા 25 ટકા 15 ટકા 20 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ? પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્રની ભરતી વાળા ભાગમાં જમીનનું ધોવાણ અટકાવવા શેનું વાવેતર થાય છે ? મોદડ નાણીયેરી તમ્મરિયા તાડી મોદડ નાણીયેરી તમ્મરિયા તાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? તાપી - વ્યારા ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર તાપી - વ્યારા ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા મહીસાગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP