Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી ક્યા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે ?

આ ત્રણ વ્યવહારમાંથી કોઇપણ પ્રતિબંધિત નથી
તબદીલી
ગીરો
ભાગલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પૃથ્વિવલ્લભ
ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન
(b) હમ્પી સ્મારક સમુહ
(c) સૂર્યમંદિર, કોણાર્ક
(d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન
(1) કર્ણાટક
(2) ઓરિસ્સા
(3) પશ્ચિમ બંગાળ
(4) રાજસ્થાન

b-1, d-4, c-2, a-3
a-1, c-3, b-2, d-4
b-1, c-3, a-4, d-2
a-4, d-3, c-1, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP