Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર
(b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ
(c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર
(d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર
(1) પંચમહાલ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) મોરબી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

b-4, d-1, c-2, a-3
d-1, c-4, a-3, b-2
a-3, b-1, d-2, c-4
c-2, a-3, b-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

દ્વિતીયા તત્પુરુષ
ચતુર્થી તત્પુરુષ
પ્રથમા તત્પુરુષ
તૃતીયા તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

ગોવિંદે માંડી ગોઠડી
વિનોદની નજરે
જ્યોતીન્દ્ર દવે
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP