સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ડિયન એરલાઈન્સનું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) NSGM નું પૂરું નામ શું છે ? નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP