સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? હીરક સુવર્ણ આમાંનો એક પણ નહીં રજત હીરક સુવર્ણ આમાંનો એક પણ નહીં રજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઇલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ? 2000 2002 1999 2004 2000 2002 1999 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ રેલવેનું નિર્માણ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ધર્માભ્યુદય કથારત્નાકર કાવ્યકલ્પલતા વિવેકકલિકા ધર્માભ્યુદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP