સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ? ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ? સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ કવિશિક્ષા સપ્તક્ષેત્ર રાસુ માતૃકાચઉપઈ રેવંતગિરિ રાસુ કવિશિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી "સર્વનામ" દર્શાવતો શબ્દ શોધો. તમે મુદુતાથી કજિયાખોર સોનું તમે મુદુતાથી કજિયાખોર સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ડૉ. હેડગેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન નવનીત સમર્પણ અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP