સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
યોગગુરૂ બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

આપેલ તમામ
માત્ર 1,2,3,4
માત્ર 1,2,3
માત્ર 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઇલાબેન ભટ્ટ
મૃણાલિની સારાભાઈ
મૃદુલાબહેન સારાભાઈ
કુમુદિની લાખિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડુગોંગ શું છે ?

મેન્ગ્રુવ વનસ્પતિનો પ્રકાર
સમુદ્રી ઘાસ
સમુદ્રી ગાય
પરવાળા દ્વીપનો પ્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP