સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ? માર્ટીન કલાઇવ રોબર્ટ વેલનબર્ગ એલેકઝાંડર ફલેમિંગ ક્રીશ્ચન બર્નાડ માર્ટીન કલાઇવ રોબર્ટ વેલનબર્ગ એલેકઝાંડર ફલેમિંગ ક્રીશ્ચન બર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકી કઇ જોડ ખોટી છે ? બકુલ ત્રિપાઠી – નડિયાદ ઉમાશંકર જોષી – બામણા હરીન્દ્ર દવે – ખંભાત પન્નાલાલ પટેલ – માંડલી બકુલ ત્રિપાઠી – નડિયાદ ઉમાશંકર જોષી – બામણા હરીન્દ્ર દવે – ખંભાત પન્નાલાલ પટેલ – માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(27) 366(26) 366(25) 366(28) 366(27) 366(26) 366(25) 366(28) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? જયલલિતા મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ જયલલિતા મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP