ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા ચુનીલાલ મડિયા પન્ના નાયક ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત મહેતા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા મકરંદ દવે જયંત પાઠક સુકન્યા ઝવેરી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. અભિષેક પરિત્રાણ નાનું ઘર આંતરયાત્રા અભિષેક પરિત્રાણ નાનું ઘર આંતરયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને કેખુશરૂ કાબરાજીને રણછોડભાઈ ઉદયરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? ઇટાલી જાપાન અમેરિકા જર્મની ઇટાલી જાપાન અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP