ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા પન્ના નાયક ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી કૃષ્ણલાલ શ્રીધરાણી દિગીશ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ધાતુ પરાયણ દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ધાતુ પરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ બારીબહાર સ્વપ્નપ્રયાણ છંદોલય ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP