ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

ત્રીજી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં
ચોથી પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાંથી માત્ર આયાત થાય છે.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.
દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP