ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

કોલ મની રેટ
રેપો રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષા પોલીસી કોના દ્વારા કરવામાં આવે છે ?

અર્થશાસ્ત્ર અને આંકડા બ્યુરો
ભારત સરકારનું નાણા મંત્રાલય
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP