ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ચાણકય
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.
દેશમાંથી માત્ર આયાત થાય છે.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?

સિગરેટસ ઉપરની આબકારી જકાત
વ્યક્તિગત આવકવેરો
હાઈવે ટોલટેક્સ
સપ્રમાણ વેચાણવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.9% નો વધારો
7.2% નો વધારો
8.2% નો વધારો
7.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP