ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ
બેનેગલ રામારાવ
ઓસ્બોર્ન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાં કોને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું ?

ઉપભોક્તા વસ્તુઓ અને ઉત્પાદક માલ બંને
મૂળભૂત વસ્તુઓ
ઉપભોક્તા વસ્તુઓ
ઉત્પાદક માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

આઠમી યોજના
સાતમી યોજના
દસમી યોજના
નવમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

અર્થશાસ્ત્ર
ઇલેક્ટ્રોનિક્સ
જૈવ રસાયણશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP