ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કમળના તંતુ શ્રાવણી સાતમ અનિરૂદ્ધ પ્રથા કમળના તંતુ શ્રાવણી સાતમ અનિરૂદ્ધ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાબુ વીજળી હવેલી મુકુન્દરાય બાદમાશ બાબુ વીજળી હવેલી મુકુન્દરાય બાદમાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? જ્હોન રસ્કિન લિયો ટોલ્સટોય લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લિયો ટોલ્સટોય લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP