ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કમળના તંતુ પ્રથા અનિરૂદ્ધ શ્રાવણી સાતમ કમળના તંતુ પ્રથા અનિરૂદ્ધ શ્રાવણી સાતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગાયત્રી પરિવાર સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક હરીન્દ્ર દવે સુંદરમ્ ઉમાશંકર જોશી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ પદ્યવાર્તા ગરબી આખ્યાન પદ પદ્યવાર્તા ગરબી આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો. મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા મૌનની મહેફિલ અંદર દીવાદાંડી કેલીડોસ્કોપ અંતરાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP