ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

કરસનદાસ લુહાર
કરસનદાસ મૂળજી
સુજાતા ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી
વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ
કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP