ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનુષાંગીક ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ અનુષાંગીક ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા મણિલાલ દ્વિવેદી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? શ્લેષ સૉનેટ અંધશ્રદ્ધા ઉર્મિકાવ્યો પોચટ કવિતા શ્લેષ સૉનેટ અંધશ્રદ્ધા ઉર્મિકાવ્યો પોચટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP