ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

નર્મદાશંકર રેવાશંકર મહેતા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા
ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

ચિનુ મોદી
ગુણવંત શાહ
કનૈયાલાલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP