ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

જ્યોતીન્દ્ર દવે
પન્નાલાલ પટેલ
ક.મા. મુનશી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP