ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ
જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
નર્મદ સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
લગ્ન પ્રસંગે
દિક્ષા પ્રસંગે
જન્મ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP