ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ જયેશચંદ્ર રણજીતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. કલ્હણ સુદ્રક કાલીદાસ માઘ કલ્હણ સુદ્રક કાલીદાસ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધોરાજી ધોળકા ધનસુરા ધંધૂકા ધોરાજી ધોળકા ધનસુરા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP