ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ભોળાભાઈ પટેલ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? સોનેટ ખંડકાવ્ય હાઈકુ મુક્તક સોનેટ ખંડકાવ્ય હાઈકુ મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી કાવ્યસંગ્રહ-તારીખનું ઘર પ્રવાસવર્ણન-અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP