ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયેશચંદ્ર રણજીતરામ જયપ્રસાદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? દસમા તેરમા બારમા ચૌદમા દસમા તેરમા બારમા ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. કથાત્રયી અમૃતા પૂર્વરાગ મોળો ભાભો કથાત્રયી અમૃતા પૂર્વરાગ મોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી નર્મદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન અર્જુન યુધિષ્ઠિર સહદેવ દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP