ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? માંડવીની પોળ ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ માંડવીની પોળ ઢાળની પોળ શામળની પોળ દેસાઈની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી અનિલ જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. શાબાશી આપવી ધૂન લાગવી માર મારવો કારીગરી કરવી શાબાશી આપવી ધૂન લાગવી માર મારવો કારીગરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ત્રિઅંકી નાટક એકાંકી ભવાઈ વેશ ત્રિઅંકી નાટક એકાંકી ભવાઈ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર કર્ણપુર ગંગાપુર વેગણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP