ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ધીરો પ્રીતમદાસ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ઝવેરચંદ મેઘાણી વલ્લભ મેવાડો પ્રીતમ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. દાદુ દયાળ કબીર નાનક રૈદાસ દાદુ દયાળ કબીર નાનક રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP