ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? દયારામ પ્રેમાનંદ ધીરો પ્રીતમદાસ દયારામ પ્રેમાનંદ ધીરો પ્રીતમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી હાજી મહમ્મદ અલ્લારખિયાએ નામદાર આગાખાન રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ પ્રેમાનંદ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? ઉમાશંકર જોશી દુલાભાયા કાન્ત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દુલાભાયા કાન્ત ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? બ.ક. ઠાકોર ધૂમકેતુ નંદશંકર નર્મદ બ.ક. ઠાકોર ધૂમકેતુ નંદશંકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP