ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રીતમદાસ ધીરો પ્રેમાનંદ દયારામ પ્રીતમદાસ ધીરો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હસમુખ દવે જયંત જોશી જયંત પાઠક હરિન પાઠક હસમુખ દવે જયંત જોશી જયંત પાઠક હરિન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? જયંત પાઠક શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર જયંત પાઠક શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP