ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
શૂન્ય પાલનપુરી
ગની દહીંવાલા
અમર પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP