ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ? આર એમ લાલા સી એસ લક્ષ્મી ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે આર એમ લાલા સી એસ લક્ષ્મી ગીતા સુબ્રમણ્યમ એલેના ફેરાન્તે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઓક્ષ્ફર્ડ નોવેલ સીરીસ = ગીતા સુબ્રમણ્યમસી એસ લક્ષ્મી = ગીત અને કવિતામાય બ્રીલિયટ ફ્રેન્ડ, ધ સ્ટોરી ઓફ ન્યુ નેમ = અલેના ફેરંતે
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પૂર્વાલાપ" ના રચયિતા કોણ છે ? રા.વિ.પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા.વિ.પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP