ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? નર્મદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ નર્મદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? સોળમી પંદરમી ચૌદમી બારમી સોળમી પંદરમી ચૌદમી બારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ પન્નાલાલ પટેલ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP