ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

સુમિત શાહ
વિશ્વનાથ ભટ્ટ
હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભોળાભાઇ પટેલ
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP