ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
શોધું છું હું એવી જ કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP