ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ માંડવી વીરપુર વઢવાણ વાસદ માંડવી વીરપુર વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ અંકિત ત્રિવેદી ગુણવંત શાહ જય વસાવડા સૌરભ શાહ અંકિત ત્રિવેદી ગુણવંત શાહ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ગઝલ-બોધ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ ગઝલ-બોધ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કલાપી ગની દહીંવાલા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કલાપી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP