ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

અમૂલચંદ બારીયા
ઈશ્વરભાઈ પટેલ
ડૉ. કુરિયન
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ?

1909
1906
1904
1902

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP