ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ?

બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

કુમારપાળ
દુર્લભરાજ
કર્ણદેવ
ચામુડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP