ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું.

ગોવિંદરાવ
ખંડેરાવ દાભાડે
સયાજીરાવ ગાયકવાડ
ગોપાળરાવ તાંબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ - મહેમદાબાદ
મુસ્તફાબાદ - જુનાગઢ
મુહમ્મદાબાદ - ચાંપાનેર
અહમદનગર - હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP