ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ કૈલાસ બાજપેયી નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી મધુરાય સુરેશ જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શુક્લ ર.વ.દેસાઈ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP