ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે શાંતિ શાહ કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ સુરેશ જોશી વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? દયારામ પ્રેમાનંદ ભોજો શામળ દયારામ પ્રેમાનંદ ભોજો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ધીરો ભગત નરસિંહ મહેતા ભોજો ભગત પ્રીતમ ધીરો ભગત નરસિંહ મહેતા ભોજો ભગત પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP