ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? શાંતિ શાહ નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી શાંતિ શાહ નારાયણ સુર્વે પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ઉજાસના આંસુ સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? યાત્રાવર્ણન આત્મકથા એકાંકી જીવનચરિત્ર યાત્રાવર્ણન આત્મકથા એકાંકી જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી પ્રિયદર્શી - મધુસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP