ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

કૈલાસ બાજપેયી
શાંતિ શાહ
પીરઝાદા અહમદશાહ
નારાયણ સુર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કોઈનો લાડકવાયો
અઢારસો સત્તાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કરસનદાસ મૂળજી
કેખુશરો કાબરાજી
નર્મદ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

મત્સ્ય મહાજનપદ
કૌશલ મહાજનપદ
અવંતી જનપદ
પાંચાલ મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP