ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. બોંબની બનાવટ આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી બોંબની બનાવટ આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માનવીની ભવાઈ માણસાઈના દીવા જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ માણસાઈના દીવા જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ઉપનિષદ્ વેદોની આરણ્યક દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP