ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

દવા
બોંબની બનાવટ
આયુર્વેદિક પ્રચાર
મોબાઈલ ડિસ્પેન્સરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

મીરાંબાઈ
નરસિંહ મહેતા
દયારામ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નર્મદશંકર
નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP