ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

ઈચ્છારામ દેસાઇ
મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વિદ્યાગૌરી નીલકંઠ
ધીરુબેન પટેલ
સરોજબેન પાઠક
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP