ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

પાવાગઢ
બેચરાજી
ડાકોર
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સુંદરમ્
શ્રી સ્વામી રામદાસ
શ્રી ચિત્રભાનુજી
શ્રી ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP