ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ?

નગેન્દ્ર વિજય
કિશોર અંધારિયા
હર્ષણ પુષ્કર્ણા
વિજય વાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
લાઘવ અને ચોટ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP