ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? નગેન્દ્ર વિજય કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ નગેન્દ્ર વિજય કિશોર અંધારિયા હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર સ્રગ્ધરા પૃથ્વી દોહરો મનહર સ્રગ્ધરા પૃથ્વી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. રતનપુર મહુવા માણસા વડાલી રતનપુર મહુવા માણસા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ કુસુમમાળા મળેલા જીવ મિથ્યાભિમાન માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP