ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

રામનંદન સમિતિ
એમ.કે. લોઢા સમિતિ
સરદાર સર્વાંગસિંહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે.

સમાનતાનો સિદ્ધાંત
ચોક્કસતાનો સિદ્ધાંત
ખાનગીપણાનો સિદ્ધાંત
સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

સીધો સંબંધ છે
કોઈ સંબંધ નથી
ઊંધો સંબંધ છે
વ્યસ્ત સંબંધ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP