ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
લેખક
A) કાલિદાસ - રઘુવંશ
B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ
C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર
D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

મહાવીર સ્વામી
નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
ફ્રેન્ચ
વલંદાઓ
ફિરંગીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

ભૂચર મોરીનું યુધ્ધ
સુરતનું યુધ્ધ
કચ્છનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

મદ્રાસની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ
મેંગ્લોરની સંધિ
પુરંદરની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP