મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આતિથ્ય હૃદયકુંજ નંદિની આશ્રમકુંજ આતિથ્ય હૃદયકુંજ નંદિની આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1879 1888 1880 1892 1879 1888 1880 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. રસ્કિન મિ.વેસ્ટ કેલ્વિન મિ. પોલાક રસ્કિન મિ.વેસ્ટ કેલ્વિન મિ. પોલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP