મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય
સરદાર પટેલ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ?

1932
1941
1927
1937

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
પ્રીતમરાય દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP