મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1911 1912 1913 1914 1911 1912 1913 1914 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? જીવણલાલ બારિસ્ટર ગોખલે શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી જીવણલાલ બારિસ્ટર ગોખલે શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? કવિ શિરોમણિ આદિ કવિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ આદિ કવિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP