મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ નરહરિ પરીખ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1919 1917 1915 1922 1919 1917 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની આતિથ્ય હૃદયકુંજ આશ્રમકુંજ નંદિની આતિથ્ય હૃદયકુંજ આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. ધર્મજ વસો વડતાલ પીજ ધર્મજ વસો વડતાલ પીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP