મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
કનૈયાલાલ મુનશી
રમણભાઈ નીલકંઠ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

પ્રહલાદ પારેખ
કવિ શ્રી બોટાદકર
અનિલ જોષી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.

આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશેના મારા વિચારો
સ્વસ્થ-આરોગ્યમય જીવન
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP