મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? આદિ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ મૂળ કવિ આદિ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ મૂળ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. રસ્કિન કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ રસ્કિન કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે મોરારજી ગોકુળદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP