વ્યક્તિ વિશેષ (Special Person)
સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ?

નાનજી કાલીદાસ મહેતા
મહારાજ ભગવતસિંહ
સ્વ. ધીરુભાઈ અંબાણી
સ્વ. મેઘજી પેથરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતના કથા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

મણિભાઈ નભુભાઈ ત્રિવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નવલરામ
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
મોહનદાસ કરમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

લોકમાન્ય તિલક
રવિન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP