વ્યક્તિ વિશેષ (Special Person)
સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરૂદ કોને મળ્યું છે ?

સ્વ. ધીરુભાઈ અંબાણી
નાનજી કાલીદાસ મહેતા
મહારાજ ભગવતસિંહ
સ્વ. મેઘજી પેથરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

પરિક્ષિતલાલ મજમુદાર
આઈ. પી. દેસાઈ
ઠકકરબાપા
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

લાલશંકર ઉમિયાશંકર
આનંદશંકર જટાશંકર
ધનકોરબા માધવદાસ
ધનસુખલાલ રેવાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ?

શ્રીમદ્ રાજચંદ્ર
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ
પૂજ્ય શ્રી મોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
વિશાળ વિદ્યાસંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો.

કસ્તૂરભાઈ લાલભાઈ
શ્રેણિકભાઈ અંબાલાલ
વિક્રમભાઈ સારાભાઈ
ચિનુભાઈ બેરોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP