કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં શહીદ દિવસ (23 માર્ચ, 2021) ના રોજ કયા સ્થળે શહીદ ભગતસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

નવી દિલ્હી
ભોપાલ
જયપુર
અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એ. પી. માહેશ્વરી
એન. એસ. શૃંગલા
એમ. એ. ગણપતિ
પી.કે.સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?

વર્ષ 2011
વર્ષ 2005
વર્ષ 2007
વર્ષ 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP