Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું
આદર્યા અધૂરાં રહેવાં
પ્રેમ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જવાહરલાલ નેહરુ
રવીન્દ્રનાથ ટાગોર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP