સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જય અને કિશન 2:3 ના પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 40,000 છે. પાકાં સરવૈયામાં સામાન્ય અનામતની બાકી ₹ 20,000 અને ન.નું. ખાતાની ઉધાર બાકી ₹ 10,000 છે. તો જય અને કિશનની ચોખ્ખી ચૂકવવાપાત્ર મૂડી ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ બેંક મુખ્યતઃ નફો કમાવાના હેતુથી કાર્ય કરે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 18,00,000, કાચો નફો ₹ 1,80,000 છે તો કાચા નફાનો દર ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે.