જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

સુશ્રી સુષ્માનાથ
ડૉ. એમ. ગોવિંદરાવ
શ્રી અજય નારાયણ ઝા
ડૉ. વાય. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

માળખાગત સવલતો
ઉદ્યોગ ક્ષેત્ર
અસંગઠિત ક્ષેત્ર
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
બી. આર. આંબેડકર
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP