જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ મેરી પાર્કર વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ ઓડોનેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? ગેડલજી સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ ગેડલજી સમિતિ કેલકર સમિતિ નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP