જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત આપેલ પૈકી એક પણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ? ઈ-ધરા સાથી સ્વાગત આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ઈ-ધરા સાથી સ્વાગત આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. 1 કલાક 2 કલાક 30 મિનિટ અનિર્દિષ્ટ 1 કલાક 2 કલાક 30 મિનિટ અનિર્દિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) અંદાજપત્ર (બજેટ) એટલે ... આંકડાની માયાજાળ હેતુ-નિર્ધારણ વ્યક્તિગત યોજના નિયમો આંકડાની માયાજાળ હેતુ-નિર્ધારણ વ્યક્તિગત યોજના નિયમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. વાય. વી. રેડ્ડી સુશ્રી સુષ્માનાથ શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ ડૉ. વાય. વી. રેડ્ડી સુશ્રી સુષ્માનાથ શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 16-01-2013 14-04-2013 16-04-2014 16-01-2014 16-01-2013 14-04-2013 16-04-2014 16-01-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP