જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

સ્વાગત
આપેલ પૈકી એક પણ નહીં
નિર્મલ ગ્રામ
ઈ-ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?

ઈ-ધરા
સાથી
સ્વાગત
આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. વાય. વી. રેડ્ડી
સુશ્રી સુષ્માનાથ
શ્રી અજય નારાયણ ઝા
ડૉ. એમ. ગોવિંદરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP