જાહેર વહીવટ (Public Administration) ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના કયા વર્ષથી કરેલ છે ? 1985 1990 1982 1987 1985 1990 1982 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય પ્રધાન મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 2000 1997 1995 1998 2000 1997 1995 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? સુશ્રી સુષ્માનાથ શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ ડૉ. વાય. વી. રેડ્ડી સુશ્રી સુષ્માનાથ શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ ડૉ. વાય. વી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP